Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાલિકાનું 370 કરોડનું બજેટ અંતે મંજૂર થયું!

બજેટમાં શહેરમાં બે બ્રિજ માટે રૂ. 62 કરોડની ફાળવણી : નવા રોડ માટે રૂ. 3.5 કરોડ, નવા બગીચા માટે રૂ. 1 કરોડ ફળવાયા મોરબી : તાજેતરમા મોરબી પાલિકાનું બજેટ અગાઉ નામંજુર થયા...

મોરબી ગણેશ જવેલર્સ દ્વારા નારણકા ગામે ત્રિદિવસીય ઉકાળા વિતરણ માં 700 થી વધુ લોકે...

મોરબીના ગણેશ જવેલર્સના સંચાલકો દ્વારા પોતાના વતન ખાતે ત્રણ દિવસીય ઉકાળા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો નારણકાના વતની સુરેશભાઈ સોની હાલ મોરબી ખાતે ગણેશ જવેલર્સ શો રૂમ ધરાવે છે હાલ કોરોના મહામારી...

મોરબી: પ્રમાણિકતાનું ઉદાહરણ રોકડ રૂ. 5 લાખ ભરેલી ખોવાઈ ગયેલી બેગ મૂળ માલિકને...

મોરબી : સામાન્ય રીતે, મનુષ્યના ભણતર પછીનું જીવન પૈસાને મેળવવાની ભાગદોડમાં પસાર થતું હોય છે. કારણ કે પૈસા વ્યક્તિને વૈભવી જીવનશૈલી માટે તો જરૂરી છે જ. પરંતુ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરવી...

મોરબીન: જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ જીવલેણ અકસ્માતમાં ST બસચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : ગઈકાલે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ અકસ્માતમાં બસ અને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 14ના...

મોરબી : લીલાપર રોડ પાસે ગેસ સિલિન્ડર ફાટતા દાઝેલા પરિવારમાંથી દંપતીનું સારવાર દરમ્યાન મોત,...

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થતા પુત્ર બન્યો નોંધારો મોરબી : તાજેતરમા મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે રાંધણગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...