Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી: અકસ્માતમાં પોલીસકર્મીની નજર સામે જ પત્નિનું મોત

મોરબી: તાજેતરમા મોરબીના હરીપર કેરાળા નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા પોલીસબેડામાં શોક વ્યાપી ગયો છે મોરબીની સીટી પોલીસ...

મોરબી : પાંચ વર્ષની સજામા ફરાર આરોપી આરીફ મીર માળિયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપાયો

મોરબી: તાજેતરમા મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા પામેલ આરોપી આરીફ મીર ફરાર હોય જેને એલસીબી ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટનો...

મોરબી: લાતી પ્લોટમાં આવેલ નિધિ ઇન્સ્ટ્રુમેન્ટ નામની ઈલેકટ્રોનીકની દુકાનમા આગ લાગી

મોરબી: તાજેતરમા મોરબીના લાતી પ્લોટ ૩ માં આવેલ ઇલેક્ટ્રિક સામાન ભરેલ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો...

મોરબી: સતત ૨૪ કલાક લોહીની જરૂરિયાત પૂર્ણ કરનાર યુવા આર્મી ગ્રુપનો ત્રીજા વર્ષમાં પ્રવેશ

મોરબી: તાજેતરમા મોરબીનુ યુવા આર્મી ગ્રુપ કે જેમાં મહિલા તથા પુરુષ સભ્યો મળીને હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય થકી મોરબીની સરકારી તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના પરીજનોની કોઈપણ બ્લડ ગ્રુપની...

મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું

મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...