Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી: હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં આગ લાગતા પશુઓનો ચારો બળીને ખાક

અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની સેવાઈ રહેલી આશંકા મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ...

મોરબી: 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા...

અમદાવાદમાં કર્ફ્યુ બાદ મોરબીમાં કરફ્યુ અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે

આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કોર કમિટીની મીટીંગ બોલવાઇ મોરબી : ગઈકાલથી અમદાવાદમાં કોરોનો કહેર ફરી વધતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં હાલ કરફ્યુ અંગે કોઈ નિર્ણય...

ઠંડી 4 ડિસેમ્બર બાદ થીજાવી દેશે : હવામાન વિભાગ

મોરબી : હાલ ચોમાસામાં પડેલા ભારે વરસાદને લઈને અનુભવી ખેડૂતો અને હવામાન તજજ્ઞો ઑણ સાલ વધુ ઠંડી પડવાની આગાહીઓ કરતા હતા એ દરમ્યાન હવામાન વિભાગની પણ ઠંડીને લઈને આગાહી સામે આવી...

મોરબી: મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી રવાના થઇ

મોરબી : હાલ મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 17 નવેમ્બરના રોજ બપોરે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe