Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર કન્ટેનરમાં આગ લાગી: નાસભાગ

મોરબી : હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આજે એક માલ સમાન ભરેલું કેન્ટેનર પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક કન્ટેનરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગની ઘટનામાં...

મોરબી નગરપાલિકાનું ટ્રેક્ટર..ટાયરમાં હવા વગર પણ દોડે છે !!

મોરબી : તાજેતરમા હવા વગરના ટાયર હોય અને એમાં પણ ટાયર ફાટી જાય પછી પાછળની ટ્રોલી રોડ ઉપર ડોલતી હોય, ટ્રેકટરના આવા સ્ટંટ તો ભાઈ નસીબદારને જ જોવા મળે. આ સ્ટંટ...

હળવદ અને વાંકાનેરના લાંચિયા પોલીસ કર્મચારીની દૂરના સ્થળોએ બદલી કરવામાં આવી

હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને પણ તાપી ખાતે મુકાયા હળવદ, વાંકાનેર : હાલ રાજ્યમાં થોડા સમય પહેલા લાંચ લેતા પકડાયેલા 10 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી...

મોરબીને ૨૦૨૨ સુધીમાં મળી રહેશે એરપોર્ટ!!

રાજપર પાસેની જમીનનો કબજો ઉડ્ડયન મંત્રાલયે સંભાળ્યો: ટૂંક સમયમાં જમીન સમથળની કાર્યવાહી હાથ ધરાશે એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ, દોઢ કિ.મી.ના રન-વેની તૈયારી માટે અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ હાલ ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વમાં...

મોરબી: લીલાપર નજીક ટ્રકની હડફેટે ચઢતા બાઈક ચાલકનું મોત

મોરબી શહેરના લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપર ગઇકાલે ટ્રકની હડફેટે એક બાઈક ચાલક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત થયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...