ગુજરાતમાં કોરોના માટે થતા RT-PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો: હવેથી 1500ને બદલે 800 રૂ.માં...
ઘરે આવીને ટેસ્ટ કરશે તો માત્ર 1100 રૂપિયા ચાર્જ થશે
મોરબી : હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું લેવાયું છે. જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ...
મોરરબી: ગંદકીભર્યા જાહેર સ્થળોએ દેવી દેવતાના ફોટા લગાવનાર સામે કડક કાર્યવાહી કરવા અધિક કલેકટરને...
જાહેર જગ્યાએ લગાવેલી દેવી-દેવતાના ફોટાવાળી ટાઇલ્સમાં ગંદકી ફેલાતી હોવાથી આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂવાદી સંસ્થાઓએ કલેકટરને આવેદન આપ્યું
મોરબી : હાલ મોરબી શહેરમાં ઘણી જાહેર જગ્યાએ હિન્દૂ દેવી-દેવતાઓના ફોટાવાળી...
મોરબીમાં કોન્ટ્રાક્ટરની લોલમલોલના લીધે નવા બનતા વાવડી રોડની દયનિય હાલત
થોડા સમય પહેલા રોડ નબળા કામને લઈને સ્થાનિકોએ અટકાવ્યું હતું કામ : માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવી ઝડપથી યોગ્ય રીતે અધુરું કામ પૂરું કરવાની સૂચના આપી
મોરબી : હાલ મોરબીમાં...
મોરબીમાં 2થી વધુ પેસેન્જરો બેસાડવા મામલે રિક્ષાઓ ડિટેઇન કરાતા રીક્ષાચાલકો રોષે ભરાયા
વધુ પેસેજરો બેસાડવા મામલે રીક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રિક્ષાઓના પૈડાં પણ થંભાવી દીધા
મોરબી : હાલ મોરબીમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ પેસેજરો બેસાડવા મામલે પોલીસની ડિટેઇન...
મોરબી: ઐતિહાસિક નંદકુંવરબા ધર્મશાળામાં રૂપિયા 2.27 કરોડના ખર્ચે બનશે રૈનબસેરા
રખડતા-ભટકતા અને ઠંડીથી ઠુઠવાતા લોકોને આશ્રયસ્થાન આપવા માટેની યોજના : ધર્મશાળાને પાડી 219 લોકો રહી શકે તેવી વ્યવસ્થા પણ કરાશે
મોરબી : સમાજમાં રખડતું-ભટકતું જીવન એટલું બધું લાચાર અને વિવશ હોય છે કે...