News@6:00pm સોમવાર: મોરબીમાં વધુ 3 અને વાંકાનેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા
આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382
મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે...
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આયુર્વેદિક ઔષધિય વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેન્દ્નનગર ખાતે પ્રકૃતિ સોસાયટીમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં...
મોરબીના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઓનલાઈન જનોઈ વિધિ યોજાઈ ગઈ
મોરબી : આજે રક્ષાબંધન નિમિતે વર્ષોની અતૂટ પરંપરા મુજબ દર વર્ષે ભૂદેવો દ્વારા યજ્ઞોપવીત બદલવાની વિધિ યોજાઈ છે. પણ આ વખતે કોરોનાની સંક્રમણ વધુ ફેલાયેલું હોય, તેથી એકબીજાની સલામતી માટે ઓનલાઈન...
માળીયા (મી.) : ચીખલીના તળાવમાં ડૂબી જતા બાળકીનું મોટ મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં એક બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના...
મોરબી : પાણીના ટાંકામાં પડી જતા વૃદ્ધાનું મોત
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબીના વાવડી રોડ પર...