Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

News@4:30pm બુધવાર : વાંકાનેરમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 398

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે 6 કેસ નોંધાયા બાદ વાંકાનેરમાં વધુ એ કેસ નોંધાયા છે. જેમાં 59 વર્ષના મહિલા...

[email protected] બુધવાર : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે વધુ...

મોરબીના રામગઢ (કોયલી) ગામે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

મોરબી : તાજેતરમા મોરબી પંથકમાં હાલ વરસાદની સિઝન દરમિયાન ગામે ગામ સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જે તે ગામોના લોકો પર્યાવરણનું જતન કરવા માટે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ કરી...

મોરબી : વધુ 8 જેટલી છકડો રીક્ષાની ચોરીના જુના બનાવોની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની લગાતાર એ...

મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લોકોના હદયમા સ્થાન પામેલ એવા ચીફ ઓફિસરશ્રી ગીરીશ આર. સરૈયાના મોરબી મુકામે ચીફ ઓફિસર તરીકેની નિમણુક...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...