મોરબીના રામગઢ (કોયલી) ગામે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
મોરબી : તાજેતરમા મોરબી પંથકમાં હાલ વરસાદની સિઝન દરમિયાન ગામે ગામ સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જે તે ગામોના લોકો પર્યાવરણનું જતન કરવા માટે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ કરી...
મોરબી : વધુ 8 જેટલી છકડો રીક્ષાની ચોરીના જુના બનાવોની પોલીસ ફરિયાદ નોંધાઈ
મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની લગાતાર એ...
મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો
આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લોકોના હદયમા સ્થાન પામેલ એવા ચીફ ઓફિસરશ્રી ગીરીશ આર. સરૈયાના મોરબી મુકામે ચીફ ઓફિસર તરીકેની નિમણુક...
News@6:00pm સોમવાર: મોરબીમાં વધુ 3 અને વાંકાનેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા
આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382
મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે...
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આયુર્વેદિક ઔષધિય વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેન્દ્નનગર ખાતે પ્રકૃતિ સોસાયટીમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં...