હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...
સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય
હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...
મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : કલેક્ટર જે.બી પટેલ
વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી પણ કરાશે
મોરબી : હાલ કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી...
ખાનપર: ચલણી નોટ બદલવાની ના પડતા કર્મચારી ઉપર હિંસક હુમલો !!
એક શખ્સે બેન્કના કર્મચારીને ઝાપટો મારીને ફરજમાં રૂકાવટ કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવાની ના પાડનાર બેન્કના કર્મચારી...
મોરબી : માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાની દુકાન પાસે સશસ્ત્ર મારામારીનો બનાવ
ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : બનાવનું કારણ અકબંધ : હુમલાખોર પૈકી એક સગીરને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયો
મોરબી : ગત શુક્રવારે મોડી રાત્રે શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક...
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...


















