Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં આગ લાગતા પશુઓનો ચારો બળીને ખાક

અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની સેવાઈ રહેલી આશંકા મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ...

મોરબી: 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા...

અમદાવાદમાં કર્ફ્યુ બાદ મોરબીમાં કરફ્યુ અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે

આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કોર કમિટીની મીટીંગ બોલવાઇ મોરબી : ગઈકાલથી અમદાવાદમાં કોરોનો કહેર ફરી વધતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં હાલ કરફ્યુ અંગે કોઈ નિર્ણય...

ઠંડી 4 ડિસેમ્બર બાદ થીજાવી દેશે : હવામાન વિભાગ

મોરબી : હાલ ચોમાસામાં પડેલા ભારે વરસાદને લઈને અનુભવી ખેડૂતો અને હવામાન તજજ્ઞો ઑણ સાલ વધુ ઠંડી પડવાની આગાહીઓ કરતા હતા એ દરમ્યાન હવામાન વિભાગની પણ ઠંડીને લઈને આગાહી સામે આવી...

મોરબી: મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી રવાના થઇ

મોરબી : હાલ મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 17 નવેમ્બરના રોજ બપોરે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...