મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે CM વિજય રૂપાણી સાથે મીટીંગ કરી, મોરબીના વિકાસ અંગે...
મોરબી: ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી અને એમ.કે.દાસ (પ્રિન્સિપલ સેક્રેટરી- CM) સાથે પર્સનલી મિટીંગ થયેલ જેમાં મોરબી સિટીના ડેવલપમેન્ટ માટે પણ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી
મોરબી શહેરને સ્પેશ્યલ...
મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાની સંપત્તિ ત્રણ વર્ષમાં બમણી થઈ!
તેઓ અને તેમની પત્ની વર્ષ 2017માં 91.25 લાખના આસામી હતા, હાલની કુલ મિલકત રૂ.2.12 કરોડ જેટલી !!
મોરબી : હાલના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને તેમની પત્નીની મળીને 2017માં કુલ 91.25 લાખ...
મોરબીના કોંગ્રેસી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ : કુલ સંપત્તિ રૂ. 7.22 કરોડની
બેન્ક તેમજ અન્ય સંસ્થાઓમાં રૂ. 5.68 કરોડની થાપણ છે
મોરબી : હાલ કોંગી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ છે. તેઓએ ભરેલા ઉમેદવારી ફોર્મમાં પોતાની જંગમ મિલ્કત રૂ. 6.72 કરોડની તેમજ સ્થાવર મિલકત રૂ....
મોરબી: ખાનગી મિલકત પર મંજૂરી વિના ચૂંટણી પ્રચારનું સાહિત્ય લગાવવા પ્રતિબંધ
કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ
મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં જામી છે. ઉમેદવારો ફોર્મ ભરી દીધા બાદ...
સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના પૂજન-અર્ચન માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર
જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના...