મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...
મોરબી વરીયા મંદિર મુકામે પાંચ દિવસ સુધી વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ
કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ...
મોરબી પેટાચૂંટણીના આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ
મોરબી સહિતની બેઠકો માટે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે : 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે ઓનલાઈન વ્યવસ્થા પણ ગોઠવી : ભાજપ અને કોંગ્રેસ...
મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરવામાં આવ્યું
પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો પણ હટાવી દેવાયા
મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે....
મોરબીમાં પ્લાસ્ટિક કચરા નાબુદી માટેની નવતર યોજના થકી બે માસમાં 29 ટન કચરો એકત્ર...
જ્યાં ત્યાં ફેકાતો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ સાર્થક બન્યો, આગામી સમયમાં આ યોજનામાં સુધારા કરીને કચરાના બદલામાં જીવન જરૂરી વસ્તુઓ આપવાની વિચારણા
મોરબી : તજેતરમા મોરબી નગરપાલિકા તંત્રએ ખાસ...