Tuesday, June 9, 2026
Uam No. GJ32E0006963

મોરબી: બોરીયાપાટીમાં સૌથી વધુ 81.66 ટકા, સૌથી ઓછું લવણપુર બુથમાં 2.03 ટકા મતદાન થયું

મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું મોરબી : હાલ મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2,71,467 મતદારોમાંથી 52.37 ટકા થયું...

મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...

મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...

વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો : કાર્યવાહી ચાલુ

વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ : વિગતો હવે જાહેર થશે વાંકાનેર : હાલ વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા...

મોરબી પેટા ચૂંટણી : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકાથી વધુ મતદાન

આજે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બપોર સુધીમાં સારું મતદાન થઇ ચુકયુ છે. મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારથી મતદારો લાઈનો લગાવી ઉભા છે અને મતદાન...

મોરબી અને હળવદમાં બે અજાણ્યા પુરુષ સહીત કુલ ત્રણના મૃત્યુના બનાવ

મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત તાજેતરમા મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...