મોરબી: બોરીયાપાટીમાં સૌથી વધુ 81.66 ટકા, સૌથી ઓછું લવણપુર બુથમાં 2.03 ટકા મતદાન થયું
મોરબી તાલુકામાં 52.69 ટકા અને માળિયા તાલુકામાં 50 ટકા મતદાન નોંધાયું
મોરબી : હાલ મોરબી માળીયા બેઠકની પેટા ચૂટણી માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 2,71,467 મતદારોમાંથી 52.37 ટકા થયું...
મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...
મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...
વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો : કાર્યવાહી ચાલુ
વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ : વિગતો હવે જાહેર થશે
વાંકાનેર : હાલ વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા...
મોરબી પેટા ચૂંટણી : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકાથી વધુ મતદાન
આજે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બપોર સુધીમાં સારું મતદાન થઇ ચુકયુ છે.
મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારથી મતદારો લાઈનો લગાવી ઉભા છે અને મતદાન...
મોરબી અને હળવદમાં બે અજાણ્યા પુરુષ સહીત કુલ ત્રણના મૃત્યુના બનાવ
મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત
તાજેતરમા મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય...


















