Sunday, May 11, 2025
Uam No. GJ32E0006963

ચાઇના ને પડકાર : મોરબીની ઓરેવા કંપનીની આગેવાનીમાં બનશે મચ્છર મારવાના રેકેટ

ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે 1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની...

News@7:30pm: રવિવાર: મોરબીમાં આજે કુલ 20 કેસ પોઝિટિવ: કુલ 17 મોત : સાજા: 142...

મોરબી: મોરબીમાં આજે કુલ 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 17 લોકો ના મૃત્યુ થયા છે અને 142 લોકો સાજા થયા છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 243 જેટલા...

News@7pm: રવિવાર : મોરબી શહેરમાં 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ 225 થયા

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 225 થયો હતો. જ્યારે હજુ જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ...

મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ

જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...

મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો

પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...