મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ
જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી
મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...
મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો
પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...
મોરબી જિલ્લામાં કેન્સરના 12 સફળ ઓપરેશન કરી અમદાવાદ પરત ફરતા જાણીતા કેન્સર સર્જન ડો....
70 જેટલા દર્દીઓને સારવાર અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું : હવે મોરબીની એપલ, ક્રિષ્ના અને નક્ષત્ર હોસ્પિટલમાં દર શનિવારે વિઝીટમા આવશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સેવા...
મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, કાલે (સોમવાર)થી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત
મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન...
શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...
રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...