Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઈન જાહેર…સિનેમાને છૂટ : જાણો વિગતો

મોરબી : તાજેતરમા કેન્દ્ર સરકારે આજે સાંજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેમાં ખાસ તો 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે....

મોરબી પેટા ચૂંટણી : કેટલા મતદારો હશે ? અને કેટલા મતદાન મથકો હશે ?...

મોરબી : તાજેતરમા ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 29/09/2020 ના રોજ 65-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ચૂંટણીનું જાહેરનામું તા. 09/10/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં...

મોરબીના ઈ-ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ ના કરાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

મોરબી: ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને...

મોરબી અને માળિયા તાલુકામાં પેટા ચુંટણીની આચારસંહિતા અમલી બની

મોરબી: રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પેટા ચુંટણીને પગલે મોરબી અને માળિયા તાલુકામાં આચારસંહિતા લાગુ થઇ છે જોકે જીલ્લાના અન્ય તાલુકાઓમાં આચારસંહિતા લાગુ પડશે નહિ ગુજરાતના મુખ્ય...

મોરબી : નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ...

મોરબી : તાજેતરમા શહેરના ગેસ્ટ હાઇસ રોડ પાસે મેઇન પોસ્ટ ઓફિસ આવે છે જેથી શનાળા રોડ અને રવાપર રોડ પર રહેતા લોકોને પોસ્ટના કામકાજ માટે ત્યાં સુધીનો ધક્કો થાય માટે મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...