Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે સત્વરે યોગ્ય જમીન ફાળવવાની માંગણી

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે. આટલી...

મોરબીના દરેક હથિયારોના પરવાનેદારે સાત દિવસમાં પોલીસ મથકે હથિયારો જમા કરાવી દેવાનો કડક આદેશ

વિધાનસભાની પેટા ચૂંટણીમા જાહેર સલામતીને ધ્યાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ...

મોરબી: વિરાટનગરથી કેનાલ સુધીના ૪.૨૧ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હત થયું

તાજેતરમા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆત અને જાહેમતને પગલે વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધીનો આશરે ૩ કિમી લંબાઈનો સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર કરાયો હોય જે રોડનું ખાતમુર્હત કરાયું...

મોરબી: જિલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાથી ખેડૂતોને હાલાકી

હળવદ ના માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન શરૂઆતમાં જ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોએ હોબાળો કર્યો : લલિત કગથરા સહિતના કોંગી આગેવાનો હળવદ દોડી જઇ વિરોધનો મોરચો સાંભળ્યો છે  મોરબી : આજે મોરબી,...

મોરબી: મક્કમ મનોબળ સાથે મોરબીના 92 વર્ષના દાદીમાંએ કોરોનાને આપી હાર

બેડરેસ્ટ હોવાની સાથે અન્ય બીમારીઓ હોવા છતાં જીકુંવરબાએ કોરોના પર વિજય મેળવ્યો મોરબી : તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. WHO અને સરકાર કોરોનાના સંક્રમણથી બચવા ઇમ્યુનીટી (રોગ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...