Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું...

મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની...

મોરબીમા ઘુંટુ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ...

મોરબી: માળિયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે કોરોના અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કામગીરી

મોરબી: માળિયાના ક્રિષ્ના નગર ગામમાં કોરોના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કોરોના સવૅલન્સ કરવામાં આવ્યું. જેમાં શંકાસ્પદ દર્દીને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગે ગ્રામજનોને સોશીયલ ડીસટન્સનું...

મોરબી : 30 જેટલા જરૂરિયાતમંદ લોકોનું વિના મૂલ્યે આખનું ઓપરેશન કરતા ડો.તરુણ વડસોલા

મોરબી: દરેક વ્યક્તિમાં કંઈકની કંઈક કૌશલ્ય,આવડત શક્તિ,સામર્થ્ય પડેલા હોય જ છે એને સમય આવ્યે બહાર લાવવાના હોય છે અને સમાજ માટે લોકો માટે એ સામર્થ્યનો ઉપયોગ કરી સામર્થ્યવાન બનવું જ રહ્યું એમ...

મોરબી-માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...