Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી બાર એસોના પ્રમુખ દ્વારા વકીલ અને નોટરીને માસ્ક-હોમિયોપેથીક ગોળીનું વિતરણ

મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ વકીલ અને નોટરીને માસ્ક તથા હોમીયોપેથીક ગોળીનું...

મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા રાખવા મુદ્દે ઝઘડાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોનો રીક્ષાચાલક...

મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે રીક્ષાચાલક યુવકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી રીક્ષાચાલક યુવક પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા...

મોરબી: સિરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે ક્લિનિકનો પ્રારંભ

મોરબી : તાજેતરમા મોરબીના સીરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇટાલીકા દવાખાનાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવાનો છે. જેથી, ઇટાલીકા દવાખાનામાં દર્દીને માત્ર...

મોરબીમાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી

મોરબી : તાજેતરમા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઓટો રીક્ષા ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું...

મોરબીમાં આરોગ્ય વિભાગ કોરોના પોઝીટીવ કેસનો આંક કેમ છુપાવે છે ?

મોરબી: કોરોનાના કેસો સતત વધી રહ્યા હોય અને વધતા કોરોના કહેર વચ્ચે કોરોના કેસનો આંક છુપાવવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ જાગૃત યુવાન દ્વારા કરવામાં આવ્યા છે મોરબીના જાગૃત યુવા પંકજ રાણસરીયા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...