Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી : માતા-પિતા બહાર ગામ હોવાનો ગેરલાભ ઉઠાવી સગીરા પાસે બીભત્સ માંગણી કરી

મોરબી: મોરબીમાં માતા પિતા વ્યવસાય અર્થે બહાર ગામ ગયેલ હોય દરમિયાન ઘરે રહેલી સગીરા પાસે એક શખ્સે બીભત્શ માંગણી કરી શારીરિક અડચણ કર્યા હોવાની ફરિયાદ સગીરાની માતાએ  મોરબી એડીવીઝન પોલીસ મથકમાં...

મોરબી પાલિકાનું 370 કરોડનું બજેટ અંતે મંજૂર થયું!

બજેટમાં શહેરમાં બે બ્રિજ માટે રૂ. 62 કરોડની ફાળવણી : નવા રોડ માટે રૂ. 3.5 કરોડ, નવા બગીચા માટે રૂ. 1 કરોડ ફળવાયા મોરબી : તાજેતરમા મોરબી પાલિકાનું બજેટ અગાઉ નામંજુર થયા...

મોરબી ગણેશ જવેલર્સ દ્વારા નારણકા ગામે ત્રિદિવસીય ઉકાળા વિતરણ માં 700 થી વધુ લોકે...

મોરબીના ગણેશ જવેલર્સના સંચાલકો દ્વારા પોતાના વતન ખાતે ત્રણ દિવસીય ઉકાળા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો નારણકાના વતની સુરેશભાઈ સોની હાલ મોરબી ખાતે ગણેશ જવેલર્સ શો રૂમ ધરાવે છે હાલ કોરોના મહામારી...

મોરબી: પ્રમાણિકતાનું ઉદાહરણ રોકડ રૂ. 5 લાખ ભરેલી ખોવાઈ ગયેલી બેગ મૂળ માલિકને...

મોરબી : સામાન્ય રીતે, મનુષ્યના ભણતર પછીનું જીવન પૈસાને મેળવવાની ભાગદોડમાં પસાર થતું હોય છે. કારણ કે પૈસા વ્યક્તિને વૈભવી જીવનશૈલી માટે તો જરૂરી છે જ. પરંતુ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરવી...

મોરબીન: જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ જીવલેણ અકસ્માતમાં ST બસચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : ગઈકાલે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ અકસ્માતમાં બસ અને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 14ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...