Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: લજાઈ નજીક ટ્રક-કાર અને બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત : દંપતી ઘાયલ

મોરબી રાજકોટ હાઇવે નું કામ ગોકળ ગતિ થી ચાલી રહ્યું છે રોજ નાના મોટા અકસ્માતો થઇ રહયા છે. ત્યારે આજ તારીખ 06/09/20/ સવારે 11:30 સમયે.બેફામ પુરઝડપે આવતો ટ્રક નંબર Gj01CU 3398...

મોરબીમાં ST ના 342 માંથી 244 રુટ રાબેતા મુજબ શરુ

એક બસમાં 32 મુસાફરોને બેસાડવાની સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ : શાળાઓ બંધ હોવાથી હાલ વિધાર્થીઓ માટેની 118 રૂટ બંધ મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે એસટી બસો શરૂ...

ગુજરાત ATS દ્વારા મોરબીના હત્યાના ફરાર આરોપીની બરોડાથી ધરપકડ

ATSનીં ટીમેં મોરબીના ચકચારી કુખ્યાત મુસ્તાક મીરની હત્યાના મુખ્ય આરોપી અને નાસતા ફરતા હિતેન્દ્રસિંહ ઝાલાની વડોદરા ખાતેથી ધરપકડ કરી  મોરબી: તાજેતરમા ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની...

મોરબીનું ઘૂંટુ ગામે આવેલ કોવિડ સેન્ટરમાં ભયંકર ગંદકી : દર્દીઓ ત્રાહિમામ

મોરબી: મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખવા માટે ઘુટુ રોડ પર આવેલા નવા આઈટીઆઈ ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જેમાં આ આઇસોલેશન વોર્ડમાં કોરોનગ્રસ્ત દર્દીને કોર્નટાઈન રાખવામાં આવે છે પરંતુ કોરોનગ્રસ્ત દર્દીને...

મોરબી : ગજાનંદ પાર્ક ને પ્રાથમિક સુવિધાઓ ન આપનાર બિલ્ડરો સામે જયદેવસિંહ જાડેજાની ડણક

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના લોકોને પાયાની સુવિધાઓ  જેવીકે પીવાનું પાણી ભૂગર્ભ ગટર, આર સી.સી. રોડ,આપવામાં ઠાગા ઠૈયા કરનારા બિલ્ડરો વિરુદ્ધ સમસ્ત ગજાનન પાર્ક સોસાયટીના લોકોના સાથ સહકારથી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...