Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ ૧૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

તાજેતરમાં મોરબીની સીટી મામલતદાર કચેરીમાં કામકાજ માટે સર્કલ ઓફિસરે રૂ ૧૦૦૦ ની લાંચ માંગી હોય જે લાંચની રકમ સ્વીકારતી વેળાએ સર્કલ ઓફિસરને રંગેહાથ ઝડપી લેવાયો હતો મોરબીની સીટી મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ...

ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ, રૂ. 1 લાખનો ફાળો એકત્રિત થયો

માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા જીવ ગુમાવતા યુવકના પરિવારજનો માટે આર્થિક સહાયની અપીલ વાંકાનેર : તાજેતરમા ગયા અઠવાડિયે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદ હતો. જેના કારણે તમામ જળાશયો ઓવરફ્લો થયા...

મોરબી: મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી

મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી...

મોરબીમાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ

આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો...

મોરબી: ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા

મોરબી : આજે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. તેમજ તસ્કરોએ મોબાઈલ, રોકડ અને કપડાંની ચોરી કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવની પ્રાપ્ત વ વિગત મુજબ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...