Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ગઈ રાત્રે 12 થી 6 વાગ્યામાં મોરબીમાં સાડા ત્રણ, હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં...

 ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે...

મોરબી જિલ્લાની સાંજે 4થી 6 સુધી નોંધાયેલ વરસાદની વિગત

મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે સાંજે 4થી 6 સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ બે કલાક દરમિયાન કોઈ તાલુકામાં નોંધનિય વરસાદ પડ્યો નથી. જિલ્લામાં 2 મિમીથી લઈને 10 મિમી સુધીનો...

મોરબી: બંગાવડી, ડેમી-2, બ્રાહ્મણી-2, મચ્છું-3 અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો

ડેમી- 2, ડેમી-3 ડેમના ચાર-ચાર દરવાજા, બ્રાહ્મણી-2, ઘોડાધ્રોઈના ત્રણ- ત્રણ દરવાજા અને મચ્છું-3ના બે દરવાજા ખોલાયા મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા...

મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા : જુના ઘંટીલા પ્લોટ એરિયા પાણીમાં ગરક

મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું...

મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા જેટલો ભરાયો

મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...