Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં 4 ઈચ વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો જળબબંબાકાર બન્યા

ચાલુ વરસાદે શનાળા રોડ નદીમાં ફેરવાયો, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા, ઘણી જગ્યાએ ઘરમાં પાણી ઘુસી ગયા મોરબી : આજે મોરબીમાં ધોધમાર ચાર ઈચ જેવો વરસાદ પડતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા.ખાસ કરીને...

મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...

મોરબી-વાંકાનેરમાં ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…

મોરબી: મોરબીમાં કોરોના કહેર વચ્ચે પણ લોકોએ સાદાઈ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઘરે બેઠા વિવિધ પારિવારિક રમતો અને મીઠાઈ ફરસાણ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું મો મીઠું કરાવી જન્માષ્ટમી પર્વ...

મોરબી: ટીકર ગામ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી: તાજેતરમા એસઓજી ટીમે હળવદ તાલુકાના ટીકર ગામ નજીકથી ગેર કાયદેસર હથિયાર અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા...

મોરબી: ભરતનગર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ ,બે ઈજાગ્રસ્ત

મોરબી : આજે મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...