Tuesday, April 23, 2024
Uam No. GJ32E0006963

રવિવાર આજે મોરબીમાં 2, હળવદમાં 2 સહિત વધુ 4 કેસ નોંધાયા, આજના કેસ 9...

મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો વધીને થયો 174 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ સ્પીડ પકડી છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ નવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1,...

મોરબી: સામસામે બાઇક અથડાતા અકસ્માત : એકનું મોત, એકની હાલત ગંભીર

રણછોડગઢથી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા અકસ્માત થયો હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા...

મોરબી: વિદ્યુત સ્મશાનના ચાલકે મૃતક કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ વિધિ કરવાની નાં પાડી ?

મોરબીના શહેરમાં ગત તા,૧૦ ના રોજ પોઝીટીવ આવેલ વૃધ્ધનં રાત્રીના મોત નીપજ્યા બાદ સ્મ્શાના સંભાળ રાખનાર મૃતક દર્દીના પરિવાજનોને સ્મશાનમાં અગ્નિદાહ આપવાની નાં પાડવામાં આવી છે મૃતક પોઝીટીવ દર્દીનો મૃતદેહ હાલમાં...

રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે. રવિવારે જાહેર થયેલા કેસની વિગત...

હળવદની બજારો આવતીકાલ સોમવારથી સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધીજ ખુલ્લી રહેશે

કોરોનાના વધતા કેસને લઈ હળવદ વેપારી મહામહામંડળ દ્વારા લેવાયો નિર્ણય હળવદ : હળવદમાં પાછલા થોડા દિવસોમાં જ કોરોના એ માથું ઉચક્યું હોય તેમ 14 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ કોરોનાનું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...