Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત,...

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે તા....

News@4:30pm બુધવાર : વાંકાનેરમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 398

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે 6 કેસ નોંધાયા બાદ વાંકાનેરમાં વધુ એ કેસ નોંધાયા છે. જેમાં 59 વર્ષના મહિલા...

મોરબી, વાંકાનેર તથા ટંકારામાંથી જુગાર રમતી 4 મહિલાઓ સહીત કુલ 29 ઝડપાયા

મોરબી શહેરમાં 6 શખ્સો રૂ. 87,650 તથા વીડી જાબુંડીયા ગામમાં 4 શખ્સો રૂ. 94,600 સાથે પકડાયા મોરબી શહેરમાં 4 મહિલાઓ તથા 2 શખ્સો, મોરબી તાલુકામાં 6 શખ્સો તથા ટંકારામાં 7 શખ્સો ઝબ્બે મોરબી...

મોરબીમાં ગઈકાલનો એક કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો !!

મોરબી : ગઈકાલે મોરબીમાં મેઘરાજાએ બઘડાસટી બોલાવી દીધી હતી. સરકારી આંકડા પ્રમાણે સાંજે 6થી 7માં માત્ર એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સાથે માળિયામાં પણ એક જ...

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા માસ્ક તથા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા વર્તમાન સમયમાં ફેલાયેલા કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતા અમૃતપેય ઉકાળા વિતરણનું આયોજન મોરબીના સરદાર બાગ સામે શનાળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...