Monday, April 22, 2024
Uam No. GJ32E0006963

મોરબી: જુના અંજીયાસરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, જ્યારે મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે એક...

મોરબી : મોરબી તાલુકાના હળવદ રોડ પરથી એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ અર્થે રાખેલો રૂ. 2,900નો દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે માળિયાના...

વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...

માળીયા (મી.) : રાસંગપર નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રાસંગપર ગામ નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. માળીયા (મી.) પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 16ના રોજ...

મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.-...

હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી

કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી:  જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી હળવદ : મોરબી જિલ્લા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...