Monday, October 6, 2025
Uam No. GJ32E0006963

[email protected] બુધવાર : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે વધુ...

મોરબીના રામગઢ (કોયલી) ગામે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

મોરબી : તાજેતરમા મોરબી પંથકમાં હાલ વરસાદની સિઝન દરમિયાન ગામે ગામ સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જે તે ગામોના લોકો પર્યાવરણનું જતન કરવા માટે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ કરી...

મોરબી : વધુ 8 જેટલી છકડો રીક્ષાની ચોરીના જુના બનાવોની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની લગાતાર એ...

મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લોકોના હદયમા સ્થાન પામેલ એવા ચીફ ઓફિસરશ્રી ગીરીશ આર. સરૈયાના મોરબી મુકામે ચીફ ઓફિસર તરીકેની નિમણુક...

News@6:00pm સોમવાર: મોરબીમાં વધુ 3 અને વાંકાનેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા

આજના કુલ કેસની સંખ્યા પોહચી 13 પર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 382 મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...