મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત
મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...
મોરબીમાં રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને પોસ્ટ ઓફિસમાં ‘રાખડી’ કેમ્પ, રવિવારે પણ વિતરણ કરશે
મોરબી: તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનના પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે અને દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલી હોય છે
જેથી આ પર્વની વિશિષ્ટ ઉજવણીને ધ્યાને લઈને મોરબી પોસ્ટ ઓફીસ...
મોરબી : હાઈસિંગ બોર્ડમા જઈ યુવાને 5000 માસ્ક અને 1000 સેનીટાઈઝર વિતરણ કર્યા !!
મોરબી: તાજેતરમાં મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સીવીલ કૉન્ટ્રકટનૉ વ્યવસાય કરતા શક્તિપાલસિંહ ચુડાસમા અને તેના મિત્રોએ મળીને નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાનોમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા યુવાનોએ ઘરે...
મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ
મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી
કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી...
મોરબી: આજે બુધવાર તા.29 એ સવારે 28 બાદ વધુ 2 કેસ સાથે આજના રેકર્ડબ્રેક...
મોરબી જિલ્લાના કુલ કેસ 295 જેટલા થયા : આજે 5 લોકો સ્વસ્થ થતા રજા મળી
મોરબી : તાજેતરમાં મોરબીમાં આજે સવારે 28 કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે વધુ બે નવા પોઝીટીવ કેસ...