Wednesday, October 8, 2025
Uam No. GJ32E0006963

કોરોના ઇફૃફેક્ટ : મોરબી જીલ્લામાં ઈમિટેશનની રાખડીના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો

મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે...

News@3:30pm : સોમવાર : મોરબી જીલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ, જિલ્લામા કુલ કેસની સંખ્યા...

મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ...

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસને માસ્ક વિતરણ કરાયા

રોટરી ક્લબ ઓફ મોરબીની અવિરત સેવાના ભાગ રૂપે આજે COVID 19 અનુલક્ષીને જાગૃતિ ના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો દ્વારા રોટરી ક્લબના લોગો વાળા માસ્ક બનાવીને મોરબી મહિલા પોલીસ જવાન,...

મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા

મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...

મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત

હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...