Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું!!

એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી...

મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાયો

સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા મોરબી : મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા છે અને ગામલોકોના આરોગ્યની...

મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા...

માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના...

માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

માળિયા : માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડીને યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી કરી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...