Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાયો

સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા મોરબી : મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા છે અને ગામલોકોના આરોગ્યની...

મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા...

માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના...

માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

માળિયા : માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડીને યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી કરી...

મોરબીનો માધાપર વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ

મોરબી: મોરબી શહેરના માધાપર વિસ્તારમાં અકે ઘણા વર્ષોથી ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી માટે એક નહી પરંતુ અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...