Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં...

મોરબી: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતના...

મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની કમિટીમાં નિમણૂક

મોરબી : મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની સૌરાષ્ટ્રની કમીટીમાં સભ્ય તરીકે રેલવે દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ ઓફિસ દ્વારા ડિવિઝનલ રેલવે યુઝર’સ કન્સલ્ટેટીવ કમિટી...

મોરબીમાં ઘરે બેઠા ડો.અમિષા રાચ્છ દ્વારા ડાન્સ ક્લાસીસ નો શુભારંભ

(પ્રમોશનલ આર્ટિકલ) હાલમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે બધા લોકોને સોસિયલ ડિસ્ટનસ નું પાલન કરીને મોટાભાગે ઘરમાં જ ફરજિયાત રહેવું પડે છે. 👉આપણી ઇમ્યુનિટી ને વધારવી આ સમયમાં ખૂબ જરૂરી...

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કેળવણી નિરીક્ષકનું સન્માન

મોરબી : તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખના બદલીઓના આદેશ અન્વયે મોરબી તાલુકા અને શહેરી વિસ્તારની તમામ શાળાઓના શિક્ષકોને જેમના માટે વિશેષ માન સન્માન રહ્યું છે. તેવા શાંત અને હકારાત્મક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...