Wednesday, April 17, 2024
Uam No. GJ32E0006963

મોરબીના લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા મિત્રની સ્મૃતિમાં પાણીનું પરબ અર્પણ કરાયું

મોરબી: મોરબીના યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા મિત્ર ધવલની સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી રેલ્વે સ્ટેશન પર વોટર પ્યુરીફાયર વિથ કુલીંગ પાણી પરબ અર્પણ કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ...

ખુશ ખબર : મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા

મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪...

વાંકાનેરના પાંચદ્વારકા પાસે રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી તાલુકા પોલીસ

એક શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બનાવમાં એક શખ્સની ધરપકડ...

મોરબી જિલ્લામાં આજે 53 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ માસ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે રવિવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 53 લોકોના રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ...

મોરબીના પીપળી રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકની બેદરકારીથી ગાય નું મૃત્યુ

(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...