Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શોશ્યલ મિડિયા મારફત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના સંદર્ભે સરકાર સાથે સતત વાટાઘાટો કરી શિક્ષણમંત્રી એ સંપૂર્ણ હકારાત્મક અભિગમ અપનાવી ગુજરાતના ૬૫,૦૦૦ શિક્ષકોને જે...

મોરબી: કુબેરનાથ મંદિરે અલ્પસંખ્યક ભાવિકો “કોરોના નું ગ્રહણ’

(રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા) મોરબી: મોરબીમાં આજે દરવર્ષે દશામાં નું વ્રત શરુ થતાજ કુબેરનાથ શેરીમાં આવેલ મંદિરે ભાવિકોની બહોળી સંખ્યામાં ભીડ ઉમટતી હોય આ વર્ષે 'કોરોના નું ગ્રહણ' લાગતા અલ્પસંખ્યક ભાવિકો જ...

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ઉકાળા અને માસ્કનું વિતરણ

મોરબી: મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે સરકારી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તૈવામાં...

મોરબી: ધુળકોટ નજીક ટ્રેક્ટર ખાડામાં પડી જતા ટ્રેક્ટરચાલકનું મોત

મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ નજીક ટ્રેક્ટરચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. તેથી, ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન

મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...