Saturday, November 29, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી

કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી:  જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી હળવદ : મોરબી જિલ્લા...

મોરબી : પતિ આત્મહત્યા કરશે તેવી બીકે પત્નીએ જીવન ટૂંકાવ્યું

ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું  મોરબી : મોરબી તાલુકાના...

શુક્રવાર : મોરબી શહેરમાં મોચી શેરીમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો

મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 157 મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે છ કેસ નોંધાયા બાદ શુક્રવારે સવારે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...

ગુરુવાર : મોરબીમાં વધુ ચાર કેસ કોરોનાના નોંધાયા, જિલ્લામાં આજના કુલ 6 કેસ: જિલ્લામાં...

મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેરમાં એક એક કેસ નોંધાયા બાદ સાંજે સાત વાગ્યે મોરબીમાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ સાથે આજ ગુરુવારના કુલ નવા કેસ છ થયા છે....

ગુરુવાર(2.45pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો : જિલ્લાના કુલ કેસ થયા...

હળવદ તાલુકામાં 12મો કેસ નોંધાયો હળવદ : ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...