Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27

75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ...

મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...

મોરબીના શંકાસ્પદ લક્ષણ ધરાવનાર મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં...

મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ પાઠવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સુફિયાન કાર ગૃપના અકબરભાઈ મોવર તથા તેમના...

મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને વિનામૂલ્યે રેઇનકોટ વિતરણ કરાયા

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા હતા જેમાં મોરબી એ ડીવી.પો.સ્ટે.ના પી. આઈ આર જે. ચૌધરી સાહેબ તેમજ બી.વી. ઝાલા સાહેબ તથા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...