પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...
અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે
મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર...
યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાલક્ષી ઉજવણી કરી
યંગ ઈન્ડિયા ગ્રૂપ ની પ્રણાલી અનુસાર આજરોજ મારા જન્મદિવસ જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના અને શ્રામજીવી વિસ્તાર ના બાળકો ને...
મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે કટકે અલગ અલગ બેંક એકાઉન્ટ માં 1.69...
હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા
હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ...
26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...