Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ : બેની ધરપકડ કરાઈ

મોરબી : હાલ માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોની ધરપકડ કરી રૂ.43.74 લાખનો મુદામાલ કબ્જે...

મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાની જનતાને મદદરૂપ થવાના આશયથી આ યાદી જાહેર...

મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થતા અત્યાર સુધી શું કામો થયા ?

મોરબી : હાલ મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ એક મહિનામાં ઘણી કામગીરી કરી છે. જો કે હજુ ફરિયાદોની નિકાલની વ્યવસ્થા બરાબર રીતે શરૂ થઈ ન...

મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા...

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ રીતે રિટર્ન થઈ રહ્યા છે. આ લોકોને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...