Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી

તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...

પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...

મોરબીના જલારામ ગોળ વાળા જીતુભાઈ રાજવીરનો આજે જન્મદિન

મોરબીના ખાદ્ય તેલ વેપારી એસોસિએશનનના ઉપપ્રમુખ તેમજ લોહાણા જ્ઞાતિ અગ્રણી અને વિવિધ સંસ્થાઓમાં જોડાયેલા મોરબીના જલારામ ગોળ વાળા જીતુભાઈ રાજવીરનો આજે જન્મદિન હોય ઠેર ઠેરથી તેમને તેમના મોબાઈલ નંબર - 98251...

મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા...

મોરબી પરશુરામ યુવા ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર ખાતે સત્ય પર અસત્ય પર ની જીત ના હું કાર સાથે સમાજમાં વધી રહેલા ગર પ્રવૃત્તિઓ...

મોરબીના સેવાભાવી પરેશભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન

મોરબીના સેવાભાવી પ્રમુખ પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન છે. મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના રહેવાસી અને સેવાભાવી પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન હોય...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...