Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

નવરાત્રીએ વાહન લઈને છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર

મોરબી : હાલ મોરબીમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહન લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેના શ્રી ગણેશ...

યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્રી દાંડિયા કલાસમાં 1 હજારથી વધુ બહેનોએ તાલીમ મેળવી

મોરબી : હવે માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે મોરબીની તમામ ધર્મની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિશુલ્ક દાંડિયા...

મોરબીના યુવા અગ્રણી-પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ

 મોરબી : મોરબીના પાટીદાર સમાજના યુવા અગ્રણી અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે ખાસ તેમના દ્વારા વેલકમ નવરાત્રીનું પણ આયોજન રાખેલ છે તેઓએ સેવાલક્ષી અભિગમથી નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત...

યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્લેશ મોબમાં નવરાત્રીને વેલકમ કરતા ખૈલયાઓ

  તાજેતરમાં માં આદ્યશક્તિની સાધના-ઉપાસના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ આવતીકાલાથી શરૂ થનાર હોય આ નવરાત્રીને વેલકમ કરવા માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય...

કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ

મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...