Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીના મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલું માનવ મહેરામણ

મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાની આઠમ અને નોમના દિવસે ખરી રંગત જામી હતી અને શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં એમ જગ્યાએ યોજાયેલા ક્રિષ્ના...

માળીયા નજીક આર્મીનો સામાન ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો : બે ઘાયલ

મોરબી : આજે માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી.કેન્ટીનનો સમાન લઈને પરત...

મોરબીમાં ફલોરા 158 પરિવાર દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી...

ટંકારાના નેસડા ગામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જનકભાઈ ભીમાણી નો આજે જન્મદિન

ટંકારા તાલુકાના નેસડા ગામના વતની અને ગિરનારી સ્ટોરના ઓનર એવા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જનકભાઈ ભીમાણી નો આજે જન્મદિન હોય રાજપર વાળા આરસભાઈ વરાણીયા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ

મોરબી: ટ્રાફિક સમસ્યા, સ્ટંટબાજોને લઈને જરૂરી સૂચન આપતા રેન્જ આઈ.જી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...