Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબી: અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની પુણ્યતિથિ નિમત્તે ઝૂંપડપટ્ટીના 800 લોકોને...

સ્વ. મહેન્દ્રભાઈ કૈલાની 17મી પુણ્યતિથિએ પ્રમુખ ગ્રુપ દ્વારા કરાયું આયોજન કરાયું  મોરબી : તાજેતરમમા મોરબીમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની 17 મી માસિક પુણ્યતિથિએ ઝૂંપડપટીના લોકોને...

મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર...

મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા રાજયમંત્રીને રજુઆત

મોરબીમાં હાલ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં મંદીને કારણે ટાઇલ્સની માંગમાં ઘટાડો થયો હોય ઉપરથી છેલ્લા છ મહિનામાં ગેસના ભાવ ઉપરાઉપરી વધતા સીરામીક ઉધોગના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયાની વિગતવાર રજુઆત...

ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત

ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...

ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો બીજા ક્રમે : 85.36 ટકા પરિણામ

મોરબી: તાજેતરના માર્ચ-2022 માં લેવામાં આવેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ગઈકાલે તા. 12 મે 2022 ના રોજ પરિણામ જાહેર થયેલ છે. આ જાહેર થયેલ પરિણામમાં સમગ્ર રાજયનું 72.02 ટકા પરિણામ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...