મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસમાં આગની ઘટના
મોરબી : આજે બપોરે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આજે બપોરે અચાનક એક વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ બસ આખી સળગી ગઈ હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસની...
પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા
ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...
મોરબીમાં ફ્લેટમાં ચાલતા જુગારધામ પર LCB ની રેડ : રૂ. 6.46 લાખની રોકડ...
કન્યા છાત્રાલય રોડ ઉપર કર્મસેતુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર સામે એલસીબીની કાર્યવાહી
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા મોટા જુગાર ઉપર એલસીબીએ દરોડો પાડીને પતા ટીંચતા 7...
શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું...
ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે. કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર...