Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીની નાની બજારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ

મોરબી : હાલ મોરબીમાં ગત આખું વર્ષે ગટર ઉભરવાની સમસ્યાથી લોકો પીડાતા રહ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી નવું વર્ષ શરૂ થતાં લોકોને હવે આ ગટરની સમસ્યાથી હેરાન નહીં થવું...

મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક એકર જમીન ખરીદી !!

મોરબી : હાલ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરોને ચંદ્ર ઉપર ખનીજ તેમજ ઓક્સિજન હોવાના પ્રમાણ મળ્યા છે ત્યારે વિશ્વભરમાં ચંદ્રમાં ઉપરના સંશોધનોની ચર્ચાઓ વચ્ચે મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક...

લખધીરપુર રોડ ઉપર મસમોટા પથ્થરો વેરતું ડમ્પર: અકસ્માતનો ભય

હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ...

મોરબી: શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે

મોરબી: આજરોજ શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમજ તેમની સ્મશાનયાત્રા આજે સાંજે 7:00 કલાકે રાખેલ મોરબીના જેલ રોડ પર ભવાની ક્લોથ નામથી કાપડની દુકાન ધરાવતા શ્રી જયસુખલાલ...

મોરબી તાલુકા અને ગામડાઓના લોકો સાથે થતા આરગોયના ચેડા રોકવા શ્રી રાજપુત કરણી સેના...

મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...