મોરબીમાં સિરામીકના 25 ટકા કારખાના બંધ : એક્સપોર્ટ ઘટીને અડધું થયું
હાલ ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ વધતા લોકો ટાઈલ્સને બદલે સસ્તા વિકલ્પ તરફ વળ્યાં : ફોરેનમાં માંગ વધી પણ શિપિંગ ભાડા વિલન બન્યા
મોરબી : સીરામીક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી...
મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે
ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો
મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
મોરબીમાં કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓ 6 દિવસના રિમાન્ડ ઉપર
મોરબી : મોરબીમાં એસએમસીએ પાડેલા દરોડા બાદ કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ડીજીપીએ તપાસ એસએમસીને જ સોપી...
રાજકોટની પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાખ
સમગ્ર સૌરાષ્ટ્રમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલ ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા...




















