મોરબીના રામગઢ (કોયલી) ગામે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
મોરબી : તાજેતરમા મોરબી પંથકમાં હાલ વરસાદની સિઝન દરમિયાન ગામે ગામ સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જે તે ગામોના લોકો પર્યાવરણનું જતન કરવા માટે સ્વૈચ્છિક રીતે વૃક્ષારોપણ કરી...
મોરબી: ખેવાળીયા ગામે 100 વૃક્ષો વાવી સરપંચ અને યુવાનો દ્વારા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી
મોરબી: ખેવાળીયા ગામે 100 વૃક્ષો વાવી સરપંચ અને યુવાનો દ્વારા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મળેલ માહિતી મુજબ મોરબીના ખેવાળીયા ગામે આજ રોજ સ્વાતંત્રય પર્વે સરપંચ પ્રફુલભાઇ હોથી...
મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ
તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...
વાંકાનેરમાં ઇશ્કબાજે મહિલાને એસિડ છાટવાની ધમકી આપી !!
વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી ટ્રેડિંગ કરતા મહિલાને ઇશ્કબાજે ધમકી આપી : પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ ગાલી ગલોચ
વાંકાનેર : વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી, ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતા પરિણીતાને ચણીયા...
મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન
મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન કરાયું હતું
તાજેતરમા મોરબી નજીકના રવાપર ગામની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુતપાર્કમાં પાણીની છેલ્લા ઘણા વર્ષથી સમસ્યા હતી જેના સરપંચ નિતિનભાઈ ભટાસણા એ મહેનત...


















