Wednesday, June 10, 2026
Uam No. GJ32E0006963

હળવદના ટીકર ગામે લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે પોતે જાતે જ કોવિડ કેર સેન્ટર...

ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા...

મોરબીમાં તંત્રની આળસના પાપે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવામાં અવરોધ

પાણી પુરવઠા હસ્તકની ખેત તલાવડાની સરકારી જમીન માર્ગ અને મકાન વિભાગને ન સોપાતા એરપોર્ટનું કામ અટક્યું : જમીન ન સોપાઈ તો સરકારે ફાળવેલી કરોડોની ગ્રાન્ટ પરત જાય તેવી ભીતિ મોરબીના રાજપર ગામે...
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરનાર ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા

મોરબી :મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા છે મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં મોરબી નગર દરવાજા ચોક પાસેથી 2 શખ્સોને જાહેરનામામાં પ્રતિબંધ વિસ્તારમાં કેબિન ખુલ્લી રાખવા...

વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો

કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર...

ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે

હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...