Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી અને ટંકારામાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની

તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ તેમજ પશુચારાનો પણ સોથ વળી ગયો મોરબી, ટંકારા : તાજેતરમા મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજના સુમારે પવન અને વીજળીની ગાજવીજ...

ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે

  મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...

સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ઓનલાઈન મહિલા સંમેલન યોજાયેલ જેમાં મોરબીના 15 જેટલા બહેનો એ...

મોરબી: સંમેલન વેબેસ એપલીકેશનના માયમથી આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મહિલા ઓનલાઈન સંમેલન યોજાયું.જેમાં મોરબી જનપદ(જીલ્લા) માંથી 15 જેટલા બહેનો જોડાયા હતા.જેની આગેવાની પાયલબેન ભટ્ટે લીધી હતી. સમેલનનો...

નવરાત્રીએ વાહન લઈને છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર

મોરબી : હાલ મોરબીમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહન લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેના શ્રી ગણેશ...

મોરબીમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર ડોક્ટરને દંડ ફટકારાયો

મોરબીના આસ્વાદ પાન પાસે જાહેરમાં અનુરાગ ક્લિનિકને બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરતા હોવાથી જીલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા તેમની સુચનાને પગલે જી.પી.સી.બી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી. અનુરાગ ક્લિનિકને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...