મોરબીના ખેવારીયા ગામે વરસાદ ખેંચાતા પાણી સંગ્રહ માટે કૂવો બનાવવામાં આવ્યો
મોરબી: મોરબીના ખેવારિયા ગામે સરપંચ પ્રફુલભાઇ હોથીની આગેવાની હેઠળ વરસાદ ખેંચાયેલ હોવાના સંજોગો વચ્ચે ગ્રામજનોને પીવાના પાણીની અછત ના રહે તેવા હેતુસર ઊંડો કૂવો ખોદી પીવાના પાણીનો સંગ્રહ થાય તેવા આશયથી...
મોરબીના ઝીકીયારી ગામે દરવાજામાં ફસાયેલ બીલાડીને બહાર કઢાઈ
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી...
મોરબીમાં મશાલની વાડીમાં રાવણ દહન યોજાયું
સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબાની રમઝટ
મોરબી : તાજેતરમા મોરબીમાં નવરાત્રી મહિત્સવની ધર્મોલ્લાસભેર પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે ગઈકાલે દશેરાના અવસરે મોરબીના બાયપાસ પાસે આવેલ મશાલની વાડી ખાતે રાવણ...
વાંકાનેરમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ટિફિન આપવાનો પ્રશંશનીય સેવાયજ્ઞ
વાંકાનેર : વાંકાનેરમાં જય ગોપાલ ભોજન સેવા નામે દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિનનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં વાંકાનેરમાં કોઈ પણ દવાખાનામાં દર્દીને ટિફિનની જરૂર હોય તો સંકોચ વિના સંપર્ક કરવા અનુરોધ...
ADD ARTICLE : પંચાસર રોડ પર જનરલ સ્ટોર નો ખજાનો ‘રાધિકા સ્ટોર’ નો આગામી...
મોરબી જિલ્લાના માનસર ગામના મનીષકુમાર દેત્રોજાનું મોરબીમાં કિશન પાર્ક_3, ઓમ પાર્કની બાજુમાં,નાની કેનાલ રોડ, પંચાસર રોડ મોરબી,પર "રાધિકા સ્ટોર" નું આગામી 5 તારીખથી મંગલ પ્રારંભ થવા જઇ રહ્યો છે,તેમની ત્યાં કરિયાણું,...




















