Sunday, June 21, 2026
Uam No. GJ32E0006963

મોરબીના સેવાભાવી અગ્રણી અજય લોરિયા દ્વારા દર્દીને મદદરૂપ બની પુત્રના જન્મદિનની ઉજવણી કરી

મોરબી: મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાન પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન...

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...

અજય દેવગને તેના પુત્ર સાથે લાલબાગના રાજાના દર્શન કર્યા

તાજેતરમાં મુંબઈમાં મુંબઈ શહેરના લાલબાગનું ગણેશ પંડાલ પણ સૌથી પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં આખું બોલિવૂડ અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે. દરમિયાન, મંગળવારે અભિનેતા અજય દેવગણ પુત્ર યુગ સાથે બાપ્પાના દર્શન...

16 સપ્ટેમ્બરે કોઈ પણ થીએટરમાં ફિલ્મની ટીકીટ ફક્ત 75 રૂપિયામાં ઉપલબ્ધ !!

અહેવાલ મુજબ  16 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ થીએટરોમાં ફિલ્મની ટીકીટ માત્ર 75 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે. સસ્તા...

રાજકોટ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

મોરબી: રાજકોટ લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબનો આજે જન્મદિન હોય 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ની ટીમ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં  રાજકોટની બેઠક પર મોહનભાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...