મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દેશના ખ્યાતનામ ગાયક કલાકારો બોલાવશે રમઝટ
આ વખતેની નવરાત્રી શહીદ પરિવારોના લાભાર્થે યોજાશે
મોરબી ઇન્ડિયન આઈડલ ના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સા રે ગા મા પા)અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા બોલાવશે રાસ ની રમઝટ
મોરબી : મોરબીમાં...
મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી
મોરબી: મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની વરણી કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા રાજપૂત સમાજ ની મીટીંગ આજ રોજ મળેલ જેમાં બહુમતી થી મોરબી જિલ્લા રાજપૂત...
મોરબીના ‘કિંગ એન્ડ કવિન’ દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્રનો આજે જન્મદિન
મોરબીના 'કિંગ એન્ડ કવિન' દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્ર ક્રીશીવ જતીનભાઈ સોલંકીનો નો આજે જન્મદિન હોય તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે
મોરબીના દાંડિયા ક્લાસીસ માં સર્વશ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત...
મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને...
મોરબી: મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમય પહેલા જેતપર મુકામે આવારા તત્વો દ્વારા...


















