મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું
મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહે...
PGVCL કર્મચારીનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન : PGVCL અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆત
PGVCL ના કર્મચારીએ અમે આવા કામ માટે નવરા નથી, તમારાથી થાય તે કરી લો હું કોઇ થી બીતો નથી, મારે નોકરીમાં ત્રણ માસ જ બાકી છે કોઈ મારૂ કાંઈ બગાડી શકશે...
મોરબી: આપઘાત કરવાના ઇરાદાથી ઘરેથી નીકળેલી પરિણીતાને મોરબી 181 અભયમ ટીમે બચાવી
મોરબી : તાજેતરમા ગત તા. 12ના રોજ સાંજના સમયે 6 વાગ્યે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પણ એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવ્યો હતો. ફોન પર જરૂરી માહિતી મેળવી 181 ટીમના...
ટંકારા : રૂ. 50 લાખની છેતરપિંડી કેસમાં 6 વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકમા 2014ના વર્ષમાં રૂ. 50 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેનો એક આરોપી 6 વર્ષથી ફરાર થઇ ગયો હોવાથી તેની પોલીસ શોધખોળ કરી રહી હતી.
આ દરમિયાન...
મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે
(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી...















