Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું

મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહે...

PGVCL કર્મચારીનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન : PGVCL અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆત

PGVCL ના કર્મચારીએ અમે આવા કામ માટે નવરા નથી, તમારાથી થાય તે કરી લો હું કોઇ થી બીતો નથી, મારે નોકરીમાં ત્રણ માસ જ બાકી છે કોઈ મારૂ કાંઈ બગાડી શકશે...

મોરબી: આપઘાત કરવાના ઇરાદાથી ઘરેથી નીકળેલી પરિણીતાને મોરબી 181 અભયમ ટીમે બચાવી

મોરબી : તાજેતરમા ગત તા. 12ના રોજ સાંજના સમયે 6 વાગ્યે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પણ એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવ્યો હતો. ફોન પર જરૂરી માહિતી મેળવી 181 ટીમના...

ટંકારા : રૂ. 50 લાખની છેતરપિંડી કેસમાં 6 વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકમા 2014ના વર્ષમાં રૂ. 50 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેનો એક આરોપી 6 વર્ષથી ફરાર થઇ ગયો હોવાથી તેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન...

મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે

(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe