મોરબી જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે
ઉચ્ચ અધિકારીઓને આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપતા મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ
મોરબી :હાલ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન...
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...
કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો
મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.
કોરોના...
મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે
તેઓએ લેખિત રજુઆતમાં...