મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ
મોરબી: સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ થયાની ઘટના ઘટી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શુભ કન્ટ્રકશન ખાતે પાયલ સુરેશભાઈ ભાભોર (ઉ.વ.૨૦) નામની આદિવાસી મહિલા સફાઈ કરતી વેળાએ...
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાજંલી...
વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલા CDS બિપીનસિંહ રાવત સહિત ૧૧ જવાનો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી
ગઈકાલે રાજગોર યુવા ગ્રુપ દ્વારા આપણા દેશ નુ ગૌરવ અને...
કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...
મોરબીમાં પૈસાની લેતી-દેતી મુદ્દે દંપતી ઉપર હુમલો
ત્રણ શખ્સોએ માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે દંપતી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દંપતીને ત્રણ શખ્સોએ માર માર્યાની બી...
મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ
મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન બે દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ...