મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો
મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.
મોરબીના શક્ત શનાળા ખાતે...
મોરબીમાં આજથી હનુમાન ચાલીસા કથાનો શુભારંભ : 12 હજાર ભાવિકો માટે બેઠક વ્યવસ્થા
સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા
મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે...
ટંકારા રાજબાઇ ચોક માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માંતાજી ની આરાધના
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા ની અતિ પ્રાચીન ગરબી રાજબાઇ ગરબી ના નામે રાજબાઇ ચોક માં 5 દાયકા થી પણ વધુ સમય થી ચાલે છે ટંકારા ના ગ્રામજનો ના સાથ સહકાર થી...
મોરબી: ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજાના ટ્વિન્સ નો આજે જન્મદિન
મોરબી: ગજાનંદપાર્ક ના લોકો માં લોકચાહના ધરાવતા એવા ગજાનંદ પાર્ક એસોસીએશન ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને દીકરાઓ રાજવીર સિંહ તથા ઋષીરાજ સિંહ નો આજે જન્મદિન છે જે બદલ ' ધ...
મોરબી: તાત્કાલિક લોહીની જરૂરિયાત પુરી પાડતું આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ
મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂર માટે જગદીશ વણોલ ની ટીમ નું સેવા કાર્ય મોરબીમાં 22 વર્ષ નો યુવાન સતત અગ્રેસર રહેવાનો તેમનો શોખ મોરબી માટે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે. આ...


















